ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલમાં ખરાખરીનો જંગ



મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવાર, 5 માર્ચે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સિરામિક ટાઇલ્સનારમાશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, બીજી તરફ ઇંગ્લેન્ડે તેમની તમામ સુપર 8 મેચ જીતી હતી અને હાલમાં શાનદાર ફોર્મમાં છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *